ब्रेकिंग न्यूज़
આણંદ 19 લોકોએ બૌધ્ધ ધમ્મ અંગીકાર કર્યો
આણંદ જિલ્લા ના મોરજ ગામે 19 લોકોએ કાયદાકીય બંધારણીય રીતે બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો...*
આણંદ જિલ્લા ના મોરજ ગામે 19 લોકોએ કાયદાકીય બંધારણીય રીતે બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો…*
*સૌને સૂચિત કરવામાં આવે છે કે આણંદ જિલ્લા ના તારાપુર તાલુકામાં ધર્મજ,ખાખસર, ગોલાણા,પેટલાદ, ગલિયાણા ગામ ના કુલ 7 પરિવાર ના 19 લોકોએ પરિવાર સહિત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 ના નિયમ એક ના પેટા નિયમ 3 મુજબ બૌદ્ધ ધમ્મ અંગીકાર કરિ પોતાના મૂળ ધમ્મ માં ઘર વાપસી કરી.આ દીક્ષા સમારોહ સમસ્ત આણંદ જિલ્લા ના ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘ દ્વારા તેમજ મહા ગુજરાત બૌદ્ધ સંઘ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ બદલ આ તમામ દીક્ષાર્થીઓને અનંત અનંત મંગલ કામનાઓ પાઠવીએ છે.*
*આપનું*
*સ્નેહાધિન*
*મહા ગુજરાત બૌદ્ધ સંઘ*
*ગુજરાત પ્રદેશ*
*મો.9624353368*