ब्रेकिंग न्यूज़
અમદાવાદ પોલીસ દ્વારા રીક્ષાઓ ને ડીટેઈન કરવાથી રીક્ષાચાલકો ની હડતાલ
- આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે અમદાવાદમાં રીક્ષાના પૈડા રોકાઈ જવાના છે . કારણ કે, અમદાવાદના રીક્ષા ચાલકો આવતીકાલે 22 જુલાઈ ના રોજ એક દિવસની હડતાળ પર ઉતરી જવાના છે.