ब्रेकिंग न्यूज़

ઓબીસી સમાજ ને જાગ્રુત થવા નવઘનજી ઠાકોર નો સંદેશ

St sc OBC ને ભયંકર અન્યાય

ઓબીસી માં આવતા ઠાકોર કોળી રબારી ભરવાડ બારોટ ચૌધરી ગઢવી આહીર પ્રજાપતિ તેમજ ઓબીસીમાં આવતી તમામ સમાજોને હવે જાગૃત થવાની જરૂર છે તમારા બાળકોના ભવિષ્ય માટે આ લોકો ધીમે ધીમે દરેક ભરતીમાં ઓબીસી સમાજને ખૂબ જ અન્યાય કરી રહેલ છે આપ સૌ મારી સાથે જોડાઓ અને ગુજરાતમાં ઓબીસીની જન સંખ્યા ત્રણ કરોડ ઉપરાંત છે પરંતુ તમને અન્યાય થઈ રહેલ છે મારી વિચારધારા ગુજરાતના હર ઓબીસી પરિવાર સુધી મોકલી આપો. તમે ના લડો તો તમારી લડાઈ લડવા વાળા ને ટેકો આપો અને મીડિયાના માધ્યમથી આપણો અવાજ બુલંદ કરો

Banaskatha Gujarat News @ Bureau Chief Pravinbhai parmar

Indian Crime News

Related Articles

Back to top button